पावसाळ्यात
चारी बाजूला
ऊतू गेलेल्या
पाण्याच्या
बुडबुडयांना
असे वाटले की
मला
माणूस व्हायचे आहे
झाला माणूस
इकडे -तिकडे, सगळीकडे
फिरुन लागले
मग
माहित झाले की
माणूस तर बुडबुडाच आहे
म्हणून
विचारल्या सिवाय
पाण्यात विरधळला
पावसात......!
मराठी अनुवाद: दिपांजली
मूळ रचना
પરપોટા
ડૉ. ભાવેશ જેતપરિયા
ચોમાસામાં
ચારેબાજુ
ઊભરાયેલા
પાણીના
પરપોટાને
એમ થયું કે-
મારે
માણસ બનવું છે.
બની ગયા માણસ
આમ તેમ બધે
ફરવા લાગ્યા
પછી
ખબર પડી કે-
માણસ તો પરપોટો છે
અેટલે
પૂછ્યા વિના
પાણીમાં ઓગળી ગયા
ચોમાસામાં.....!!
No comments:
Post a Comment