ધ્રુવ કે ઓઝા.
- જો હોય કોય રાધા આયા , તો કૃષ્ણ મારે બનવું છે.
જીંદગી નાં નાટક મા આ પાત્ર મારે ભજવવું છે .
- નો બંધાયા એક ગાંઠ માં ; છતા પૂજાય સંગાથ માં .
એટલેજ જીંદગી નાં નાટક મા કૃષ્ણ મારે બનવું છે .
- નથી એ મીરા કે પીવે ઝેર નો પ્યાલો મારા માટે ,
એટલેજ ગોતૂ છું રાધા ; કે જીવે તો ખરી મારા માટે .
- ભલે ને નો બંધાયા અમે પણ ક્યારેય એક ગાંઠ માં ,
જીંદગી નાં નાટક માં તો અમેય પુજાસું સંગાથ માં .
- મરી તો એક દી જવાનુંજ છે બધા ને ઉજાસ માં,
જીવતાં નથી મરવું તારા વિરહ ની અમાસ માં.
No comments:
Post a Comment