Monday, 30 January 2017

અછાંદસ

પાનદાની ઘરમાં રાખીને
ખાનદાની ભૂલી ગયો માનવી,
વોટ્સએપ અને ફેસબુક ના સથવારે,
સ્નેહીજનોનો સંગાથ
ભૂલી ગયો આ માનવી.
એટલે જ કહે આ 'પિન્ટુ'
સત્યના સથવારે જેટલું બંધાય
એટલું બાંધી લેજો પુણ્ય,
ભવોભવના સંબંધો
ભૂલી ગયો આ માનવી.

✨✨✨✨✨✨✨✨✨✨
કવિ પિન્ટુ
(પીયૂષ પંડ્યા- મોરબી)

No comments:

Post a Comment