Gujarati Abhinav Shahitya Sabha - By ♡ Dr. Bhavesh Jetpariya and Dhanesh Makvana
ક્યારેક મૌન શબ્દ થી વધુ પ્રભાવશાળી અને શક્તિશાળી હોય છે ખાસ કરીને હૃદય થી વ્યથિત હોઈએ ત્યારે એ અજંપો આરંભ માં પીડા દાયક હોય છે અને પીડા જ પીડા ને હરે છે.. ઝેર નું મારણ...... વાહ રે મનવા... અને...વાહ રે પ્રભુ.. -ડૉ.રમેશ ભટ્ટ'રશ્મિ'.
No comments:
Post a Comment