Thursday, 7 June 2018

અછાંદસ

લાગણી નુ તોરણ બાંધ્યું છે
મૌન ની દીવાલ તોડી,
ઉર ના ઉંબર ઓળંગ,
હૈયામાં ડોકિયુ કરી તો જો.
આપણી લાગણી ના ફુવારા
છોડે છે આ ધમની આ શિરા
નાનુ ક્ષેપક મોટુ ક્ષેપક દ્વિદલ વાલ
તું ભીંજાય તો જો

યોગેશ વ્યાસ
19.3.18

No comments:

Post a Comment