સૌરાષ્ટ્રની શાન ફુલછાબના તંત્રી છો,આપ,,
કૌશીક મહેતાની કલમનો આગવો અંદાજ છો,આપ.
પ્રજાના પ્રશ્નોને વાંચા આપતા વ્યક્તિ છો,આપ,
ઝવેરચંદ મેઘાણીના પંથે ચાલનાર માંડું છો,આપ.
રાગદ્રેષ લેશમાત્ર કોઈ તરફી રાખે નહીં,
સત્ય નિષ્ઠા હૈયે રાખનાર તંત્રી છો,આપ.
પ્રજાભિમુખ પત્રકારિત્વની મિશાલ જલતી રાખજો,
ઓજસ્વિતાની ઓળખાણ છો,આપ.
કૌશિકભાઈ તમારા જન્મદિન દિવસે હું યાચું,
"અઝીઝ"ની કલમયાત્રાના મસીહા છો,આપ.
ભાટી એન "અઝીઝ"
No comments:
Post a Comment