Saturday, 30 September 2017

અછાંદસ

આજ
એક રાવણ
બનશે
પછી
સળગશે
બનવનાર , સળગાવનાર
માણસ
ભીતર
એક દીવાસળી
મૂકે
નિત્ય વસે
જ્યાં એકાદ રાવણ.
......રચના: નિલેશ બગથરીયા
               "નીલ"

No comments:

Post a Comment