Thursday, 22 March 2018

અછાંદસ

એક એવો દિવસ પણ ઉજવીએ
જે હંમેશા ઉજવાય
નિત્ય અને નિયમિત
દરેકના ઉરે
માણસાઈ દિવસ
કે જેના થકી

અખબારો
ન્યુઝચેનલ્સ
રોજ ઊઠીનેહોય છે ભરચક
ખૂન
લૂંટ
બળાત્કાર
લાંચ
ભ્રષ્ટાચાર
અને
અનીતિના
નગ્નનાચ
થાય
વંચાતા જોવાતા
બંધ.
-રસિક દવે

No comments:

Post a Comment