Thursday, 22 March 2018

ગીત

કોઇ દી સાંભરે નૈ
         મા મને કોઇ દી સાંભરે નૈ
કેવી હશે ને કેવી નૈ
         મા મને કોઇ દી સાંભરે નૈ

કોક કોક વાર વળી રમ્મત વચાળે મારા
         કાનમાં ગણગણ થાય,
હુ તુ તુ તુની હડિયાપાટીમાં
         માનો શ્બ્દ સંભળાય –
મા જાણે હીંચ્કોરતી વઇ ગઇ
         હાલાંના સૂર થોડા વેરતી ગઇ… કોઇ દી સાંભરે નૈ

          – ઝવેરચંદ મેઘાણી

No comments:

Post a Comment